Saturday, April 6, 2013

સાર્ત્રનો અસ્તિત્વવાદ...

આમતો માણસને ઘણાબધા સાથે ઘણીબધી બાબતે ઝઘડા થાય છે. પણ હકીકતમાં તો માણસનો ખરો ઝઘડો તો એની પોતાની જાત સાથે હોય છે....

ભગવાન છે, એવું 
અમે નથી માનતા.
પણ અમને લાગે છે કે,
ખરો પ્રશ્ન એના અસ્તિત્વનો નથી;
ખરી જરુર
માણસ ફરીથી પોતાની જાતને શોધે એ છે.
ખરી જરુર તો છે
એ સમજવાની કે,
માણસને પોતાની જાતથી
ભગવાન છે એની
સાચી સાબિતી પણ બચાવી નહી શકે. 

- "સાર્ત્ર"

- ગુણવંત શાહના એક પુસ્તકમાંથી ...

No comments:

Post a Comment