Sunday, October 21, 2012

તારા ચહેરાની લગોલગ ...

 "બે માણસો જો વચને બંધાય,
લાગણીએ બંધાય, પ્રેમથી
બંધાય તો છેડાછેડી કે
કાયદા મારા માટે જરાય
અગત્યના નથી અને
દુનિયાની બધી છેડાછેડી કે
કાયદા, પ્રેમ વગર જીવતા
માણસોને એક છત નીચે
જીવવા માટે મજબૂર
કરી શકે .....
એક્સાથે શ્વાસ લેવા કે
ધબકવા માટે નહીં! " ......................


(છેડાછેડી= લગ્ન)

બુક - "તારા ચહેરાની લગોલગ" 
લેખિકા- કાજલ ઓઝા વૈધ


આવુ જ કંઈક ગુણવંત શાહ પણ કહે છે -

કોઈને આપણે ગમીએ છીએ એવી પ્રતીતિ આપણા જીવવા માટે પૂરતી છે.
આવુ અપ્રદુષિત "ગમવુ"
દુનિયાની તમામ અદાલતો એ ઘડેલા અને દંભી ધર્મગુરુઓએ ઠોકી બેસાડેલા
કાયદાઓ કરતા અનેક્ગણુ મહાન છે.
કોઈને ગમવાપાત્ર બનવુ એ પ્રત્યેક વ્યક્તિનો સ્નેહસિધ્ધ અધિકાર છે.

- ગુણવંત શાહ

No comments:

Post a Comment